પ્રવીણ ગઢવી સાહેબની પુણ્યતિથિએ બે સ્મરણ કાર્યક્રમો યોજાશે

પ્રવીણ ગઢવી સાહેબની પુણ્યતિથિ

સવાયા દલિત સાહિત્યકારની ઉપમા પામેલા પૂર્વ સનદી અધિકારી પ્રવીણ ગઢવી સાહેબની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે અમદાવાદ અને ગાંધીનગરમાં બે વિશેષ કાર્યક્રમો યોજાશે.