ડૉ.આંબેડકરના અપમાન છતાં ભાજપ 4 અનામત સીટ કેવી રીતે જીતી?

dalitvoters

દિલ્હીમાં દલિત સમાજની વસ્તી અંદાજે ૧૬ ટકા છે, ઘણી બેઠકો પર તે 44 ટકા સુધી છે. એમાં ડૉ.આંબેડકરના વિવાદ પછી પણ ભાજપ કેવી રીતે 4 બેઠકો જીતી ગઈ?

દિલ્હીના દલિતોના દિલ પર કોનું રાજ? જાણો 12 SC સીટોનું પરિણામ

kejriwal

દિલ્હીની 70 વિધાનસભા બેઠકોમાંથી 12 અનુસૂચિત જાતિ (SC) માટે અનામત છે. હવે પરિણામો આવી ગયા છે ત્યારે જાણો દલિતો કોની પડખે રહ્યાં.