24 દલિતોને ગોળી મારી દેનાર ત્રણેયને ફાંસીની સજા

Dehuli Massacre

ચકચારી દિહુલી હત્યાકાંડ(Dehuli Massacre)માં 44 વર્ષ પછી ચુકાદો આવ્યો છે અને કોર્ટે ત્રણેય દોષિતોને ફાંસીની સજા ફટકારી છે. જજે કહ્યું, ત્રણેયનો જીવ ન નીકળી જાય ત્યાં સુધી લટકાવી રાખજો.

દિલ્હીમાં 250 મહોલ્લા ક્લિનિક બંધ, બાકીનાનું નામ બદલી નખાશે

mohalla clinics

ભાજપની રેખા ગુપ્તા સરકારે દિલ્હીમાં 250 મહોલ્લા ક્લિનિક બંધ કરી, બાકીનાનું નામ ‘જન આરોગ્ય મંદિર’ રાખવાનું નક્કી કર્યું છે. જાણો શું છે આખો મામલો.