મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ

Dom Dalits of Varanasi

પીએમ મોદીના મતવિસ્તાર વારાણસીમાં મણિકર્ણિકા અને હરિશ્ચંદ્ર ઘાટ પર મૃતદેહના અગ્નિસંસ્કારનું કામ કરતા ડોમ દલિતો કેવી સ્થિતિમાં જીવે છે?