14 વર્ષની દલિત સગીરાને 20 દિવસ બંધક બનાવી સામૂહિક દુષ્કર્મ
14 વર્ષની દલિત સગીરાને નરાધમોએ 20 દિવસ સુધી બંધક બનાવી રાખી સામૂહિક દુષ્કર્મ આચર્યું; પોલીસે સગીરાના પરિવારની ફરિયાદ પણ ન લીધી. સગીરા આઘાતમાં સરી પડી.
14 વર્ષની દલિત સગીરાને નરાધમોએ 20 દિવસ સુધી બંધક બનાવી રાખી સામૂહિક દુષ્કર્મ આચર્યું; પોલીસે સગીરાના પરિવારની ફરિયાદ પણ ન લીધી. સગીરા આઘાતમાં સરી પડી.
હોળીમાં ડીજે પર ગમતું ગીત વગાડવા જેવી સામાન્ય બાબતે થયેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું. જાતિવાદી માનસિકતા ધરાવતા ટોળાએ દલિત આધેડને મોતને ઘાટ ઉતાર્યા.
ડૉ.આંબેડકરના ફોટા પર થૂંકનાર વીરેન્દ્ર મિશ્રાને ઝડપી પાડી પોલીસે ડો.આંબેડકર જિંદાબાદ બોલાવડાવી પરેડ કરાવી.
Dalit News: PM MODIના મતવિસ્તાર વારાણસીમાં તંત્રે રસ્તો ન બનાવતા દલિતોએ ફંડ ભેગું કરી જાતે રસ્તો બનાવ્યો.
પીએમ મોદીના મતવિસ્તાર વારાણસીમાં મણિકર્ણિકા અને હરિશ્ચંદ્ર ઘાટ પર મૃતદેહના અગ્નિસંસ્કારનું કામ કરતા ડોમ દલિતો કેવી સ્થિતિમાં જીવે છે?
કાવડિયાઓએ મુસ્લિમની છેડતી કરી તોફાન મચાવ્યું હતું. પરંતુ પોલીસે કાવડિયાઓને બદલે છોકરીના પરિવાર સામે જ FIR દાખલ કરી દીધી.