ડૉ.આંબેડકરના અપમાન છતાં ભાજપ 4 અનામત સીટ કેવી રીતે જીતી?

dalitvoters

દિલ્હીમાં દલિત સમાજની વસ્તી અંદાજે ૧૬ ટકા છે, ઘણી બેઠકો પર તે 44 ટકા સુધી છે. એમાં ડૉ.આંબેડકરના વિવાદ પછી પણ ભાજપ કેવી રીતે 4 બેઠકો જીતી ગઈ?