સુરેન્દ્રનગરમાં ડો.આંબેડકર જયંતીએ 156 કિલોની કેક કાપવામાં આવી
ગણપતિ ફાટસર વિસ્તારમાં બહુજન સમાજે નેતાઓનો એકપણ રૂપિયો લીધાં વિના લોકભાગીદારીથી 156 કિલોની કેક કાપી ડો.આંબેડકર જયંતીની ઉજવણી કરી.
ગણપતિ ફાટસર વિસ્તારમાં બહુજન સમાજે નેતાઓનો એકપણ રૂપિયો લીધાં વિના લોકભાગીદારીથી 156 કિલોની કેક કાપી ડો.આંબેડકર જયંતીની ઉજવણી કરી.