જાતિવાદી તત્વોએ સળંગ ત્રીજીવાર ડૉ.આંબેડકર પ્રતિમા તોડી નાખી!
જાતિવાદી તત્વોને ડો.આંબેડકરથી કેટલી નફરત હશે તેનો પુરાવો. બંધારણના ઘડવૈયાની પ્રતિમાને સતત ત્રીજીવાર અસામાજિક તત્વોએ ખંડિત કરી નાખી.
જાતિવાદી તત્વોને ડો.આંબેડકરથી કેટલી નફરત હશે તેનો પુરાવો. બંધારણના ઘડવૈયાની પ્રતિમાને સતત ત્રીજીવાર અસામાજિક તત્વોએ ખંડિત કરી નાખી.