ખેતરમાંથી ડૉ.આંબેડકરની તોડીને ફેંકી દેવાયેલી પ્રતિમા મળી આવી
જાતિવાદી તત્વો દૂરના ગામમાંથી ડૉ.આંબેડકરની પ્રતિમા તોડીને બીજા ગામના ખેડૂતના ખેતરમાં ફેંકી ગયા. 5 ફૂટની બાબાસાહેબની પ્રતિમા મળી આવતા દલિત સમાજમાં રોષ ફેલાયો.
જાતિવાદી તત્વો દૂરના ગામમાંથી ડૉ.આંબેડકરની પ્રતિમા તોડીને બીજા ગામના ખેડૂતના ખેતરમાં ફેંકી ગયા. 5 ફૂટની બાબાસાહેબની પ્રતિમા મળી આવતા દલિત સમાજમાં રોષ ફેલાયો.
અસામાજિક તત્વોએ ચોકમાં ઉભી કરાયેલી ડૉ. આંબેડકરની પ્રતિમાને ઉખાડીને દૂર આવેલા પૂલ નીચે ફેંકી દીધી. સમગ્ર વિસ્તારમાં તણાવ ફેલાયો. દલિતો રસ્તા પર ઉતર્યા.
ભાજપના નેતાની બર્થડે પાર્ટીમાં નશામાં ધૂત શખ્સોએ ડૉ.આંબેડકર પ્રતિમાની તોડફોડ કરી દલિત પરિવારોને ઘરમાં ઘૂસીને ફટકાર્યા.
ગોંડલના મોવિયામાં 14મી એપ્રિલે ડો.આંબેડકરની પ્રતિમા મૂકવા મુદ્દે ગ્રામ પંચાયત અને દલિત સમાજ વચ્ચે સ્થિતિ વણસતા ડીવાયએસપી સહિતનો કાફલો ખડકી દેવાયો.
ambedkar jayanti 2026: એક એવું શહેર, જ્યાં 25 વર્ષથી ડૉ.આંબેડકરની પ્રતિમા ગંદા તળાવ વચ્ચે ઉભી છે. દલિતો દર વર્ષે 14મી એપ્રિલે ગટરના ગંદા પાણીમાં ઉતરીને મહાનાયકને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.
Dr. Ambedkars statue vandalized: 14મી એપ્રિલ નજીક આવતા જ તોફાની તત્વો સક્રિય, ડૉ.આંબેડકરની પ્રતિમાનું મોં કાળું કરી તોડફોડ કરાતા દલિત સમાજમાં ભારે રોષ.
અસામાજિક તત્વોએ રામ નવમીની રેલી બાદ ડો. આંબેડકરની પ્રતિમાના હાથમાં અને આસપાસ ભગવા ઝંડા બાંધી કોમી વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરતા હોબાળો મચ્યો.
જાતિવાદી તત્વોને ડો.આંબેડકરથી કેટલી નફરત હશે તેનો પુરાવો. બંધારણના ઘડવૈયાની પ્રતિમાને સતત ત્રીજીવાર અસામાજિક તત્વોએ ખંડિત કરી નાખી.
UNESCOના પેરિસહેડક્વાર્ટર ખાતે બંધારણ દિવસે મહાનાયક ડો. આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરાતા મનુવાદીઓને લપડાક લાગી છે!
ભાજપના સાંસદ ડો.આંબેડકરની પ્રતિમાને હાર ચડાવવા જતા ક્રેનમાં ફસાઈ ગયા. નીચે ઉતર્યા બાદ ક્રેન ઓપરેટરને થપ્પડ મારી દીધી.