છઠ પૂજા દરમિયાન 83 લોકોના ડૂબી જવાથી મોત, 14 હજુ ગુમ

Chhath Puja

છઠ પૂજા દરમિયાન અલગ અલગ જગ્યાએ ડૂબી જવાથી 83 લોકોના મોત થઈ ગયા છે, 14 લોકો ગુમ છે. મૃતકોમાં અનેક બાળકો પણ સામેલ છે.

દુર્ગાની મૂર્તિના વિસર્જનમાં 5 સગીર સહિત 14 યુવકોના ડૂબી જતા મોત

immerse Durga idol in Agra

દુર્ગાની મૂર્તિનું વિસર્જન કરવા ગયેલા ગામલોકોમાંથી 14 યુવકો ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા. 4 મૃતદેહ મળ્યાં, 10 લાપતા.