ચેતી જજો, ચૂંટણી પંચ લોકશાહીને ખતમ કરી રહ્યું છે!’
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના પતિ પરકલા પ્રભાકરે ચૂંટણી પંચ પર દેશમાં લોકશાહીને ખતમ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના પતિ પરકલા પ્રભાકરે ચૂંટણી પંચ પર દેશમાં લોકશાહીને ખતમ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
છેલ્લાં એક દાયકાથી ચૂંટણી પંચ વિવાદોમાં છે. વિપક્ષો તેને નિષ્પક્ષ રેફરી કે અમ્પાયરને બદલે સત્તા પક્ષના 12મા ખેલાડી તરીકે ઓળખે છે. કારણ શું?