ચેતી જજો, ચૂંટણી પંચ લોકશાહીને ખતમ કરી રહ્યું છે!’

Election Commission of India

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના પતિ પરકલા પ્રભાકરે ચૂંટણી પંચ પર દેશમાં લોકશાહીને ખતમ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

વિપક્ષો શા માટે ચૂંટણી પંચને ભાજપનો 12મો ખેલાડી ગણાવે છે?

election commission of india

છેલ્લાં એક દાયકાથી ચૂંટણી પંચ વિવાદોમાં છે. વિપક્ષો તેને નિષ્પક્ષ રેફરી કે અમ્પાયરને બદલે સત્તા પક્ષના 12મા ખેલાડી તરીકે ઓળખે છે. કારણ શું?