દલિત વસ્તીમાં અચાનક ભીષણ આગ લાગતા 32 ઘરો બળીને ખાખ
દલિત વસ્તીમાં અચાનક આગ લાગતા 32 પરિવારોના ઘર બળીને ખાખ થઈ ગયા. તંત્રની ઢીલી નીતિ અને નેતાઓની ગેરહાજરીથી લોકોમાં ભારે રોષ.
દલિત વસ્તીમાં અચાનક આગ લાગતા 32 પરિવારોના ઘર બળીને ખાખ થઈ ગયા. તંત્રની ઢીલી નીતિ અને નેતાઓની ગેરહાજરીથી લોકોમાં ભારે રોષ.