અમદાવાદ ફૂડ ફેસ્ટમાં રૂ. 2100 ભરો અને જગન્નાથનો ‘પ્રસાદ’ જમો
અમદાવાદમાં આવતીકાલથી શરૂ થતા ફૂડ ફેસ્ટિવલમાં પુરીના બ્રાહ્મણો દ્વારા તૈયાર થતો પુરી જગન્નાથ મંદિરનો ભોગ પ્રસાદ રૂ.2100માં પીરસાશે.
અમદાવાદમાં આવતીકાલથી શરૂ થતા ફૂડ ફેસ્ટિવલમાં પુરીના બ્રાહ્મણો દ્વારા તૈયાર થતો પુરી જગન્નાથ મંદિરનો ભોગ પ્રસાદ રૂ.2100માં પીરસાશે.