દલિતોના અલગ મતાધિકારના વિરોધમાં ગાંધીજીએ કેવા પેંતરા કરેલા?

separate voting rights for Dalits

બીજી ગોળમેજી પરિષદમાં તમામ જૂથોની અલગ મતદાર મંડળોની માગણી સ્વીકારનાર ગાંધીજીએ દલિતોના અલગ મતદાર મંડળો અને અનામત બેઠકોની માંગ પણ સ્વીકારી નહીં.

જ્યારે કચ્છના સવર્ણોએ ગાંધીજીને ‘આભડછેટ નાબૂદી’નું વચન આપીને છેતર્યા!

Gandhijis Kutch Yatra

1925માં ગાંધીજી કચ્છના પ્રવાસે ગયા ત્યારે કચ્છના સવર્ણોએ તેમને આભડછેટ નાબૂદીનું વચન આપ્યું હતું. પણ કચ્છના વાણિયા-બામણોએ ગાંધીજીને પણ છેતર્યા હતા.

પૂના કરારની ‘પ્રાથમિક ચૂંટણીની જોગવાઈ’ કાયમી કેમ ન બની શકી?

Poona Pact

પૂના કરારની શરત મુજબ, દલિત ઉમેદવારની પસંદગી રાજકીય પક્ષોને બદલે દલિત મતદારો કરે તે બાબત દલિતોના રાજકીય આંદોલનનો એજન્ડા કેમ નથી બનતી?