ગૌશાળાઓએ મરેલી ગાયોના નામે કરોડોની સરકારી સહાય પડાવી
38 ગૌશાળાઓએ મરેલી અને ભગાડી દીધેલી ગાયોના નામે કરોડો રૂપિયાની સરકારી સહાય ચાંઉ કરી લીધી, જેની વસૂલાત કરવામાં પણ ફાંફા પડી રહ્યા છે.
38 ગૌશાળાઓએ મરેલી અને ભગાડી દીધેલી ગાયોના નામે કરોડો રૂપિયાની સરકારી સહાય ચાંઉ કરી લીધી, જેની વસૂલાત કરવામાં પણ ફાંફા પડી રહ્યા છે.