દલિતની હત્યા થાય ત્યારે ‘સમરસતા’ ક્યાં જતી રહે છે?: નરેશ મહેશ્વરી
નિલેશ રાઠોડની હત્યા મામલે કચ્છના સામાજિક કાર્યકર નરેશ મહેશ્વરીએ કલેક્ટર, આઈજી અને એસપીને આવેદનપત્ર આપી હિંદુત્વવાદીઓની આકરી ઝાટકણી કાઢી છે.
નિલેશ રાઠોડની હત્યા મામલે કચ્છના સામાજિક કાર્યકર નરેશ મહેશ્વરીએ કલેક્ટર, આઈજી અને એસપીને આવેદનપત્ર આપી હિંદુત્વવાદીઓની આકરી ઝાટકણી કાઢી છે.