દલિતને મર્યા પછી પણ જાતિ નડી, મનુવાદીઓ સ્મશાન આડે ઉભા રહ્યાં
દલિતોના સ્મશાનમાં પાણી ભરાઈ ગયા હોવાથી તેઓ બાજુના ગામના સ્મશાનમાં અંતિમક્રિયા માટે પહોંચ્યા હતા. જાણો સવર્ણોએ શું કર્યું.
દલિતોના સ્મશાનમાં પાણી ભરાઈ ગયા હોવાથી તેઓ બાજુના ગામના સ્મશાનમાં અંતિમક્રિયા માટે પહોંચ્યા હતા. જાણો સવર્ણોએ શું કર્યું.