બ્રાહ્મણ’વાળા નિવેદન મુદ્દે IAS સંતોષ વર્માને પદ પરથી હટાવાયા!

IAS Santosh Verma News

IAS Santosh Verma: ‘બ્રાહ્મણો જ્યાં સુધી તેમની દીકરીઓ દલિત સાથે ન પરણાવે ત્યાં સુધી અનામત રહેવી જોઈએ’ કહેનાર અધિકારી પર એક્શન.

‘જ્યાં સુધી બ્રાહ્મણ દીકરી ન આપે, ત્યાં સુધી અનામત ચાલુ રહેશે’

reservation

IAS Santosh Verma એ SC-ST કર્મચારી સંઘની બેઠકમાં કહ્યું, “જ્યાં સુધી બ્રાહ્મણ દલિતને તેમની દીકરી ન આપે ત્યાં સુધી અનામત ચાલુ રહેશે.”