ગાંધીનગરમાં SC-ST ચિંતન સભામાં અત્યાચારો સામે સંગઠિત થઈ લડવા હુંકાર
ગાંધીનગરના સેક્ટર-12 સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે મહાગુજરાત SC-ST મહાસભા દ્વારા પીડિતોને ન્યાય અપાવવા અને સામાજિક એકતા માટે ચિંતન સભા યોજાઈ હતી.
ગાંધીનગરના સેક્ટર-12 સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે મહાગુજરાત SC-ST મહાસભા દ્વારા પીડિતોને ન્યાય અપાવવા અને સામાજિક એકતા માટે ચિંતન સભા યોજાઈ હતી.
ગુજરાત વિધાનસભામાં SC, ST અને OBC નિગમોને ફાળવવામાં આવતી રકમ મુદ્દે મંત્રીના જવાબથી અસંતોષ વ્યક્ત કરી વિપક્ષે સૂત્રોચ્ચાર સાથે વોકઆઉટ કર્યો.
ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળતા છેલ્લા 5 વર્ષમાં SC-ST સમાજ પર અત્યાચારના 19,000થી વધુ કેસ નોંધાયા છે, જેમાં સજાનો દર ચિંતાજનક રીતે માત્ર 1% છે.
IAS Santosh Verma એ SC-ST કર્મચારી સંઘની બેઠકમાં કહ્યું, “જ્યાં સુધી બ્રાહ્મણ દલિતને તેમની દીકરી ન આપે ત્યાં સુધી અનામત ચાલુ રહેશે.”