શું RSS એ ભારતની આઝાદી માટે બલિદાન આપ્યું હતું?

rss

RSS ના 100 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, RSS એ દેશની આઝાદી માટે અનેક મોટા બલિદાનો આપ્યા છે, પણ હકીકત શું છે?

બિહારમાં માત્ર 11 મુસ્લિમો ચૂંટાયા, આઝાદી બાદ પહેલીવાર આવું બન્યું

Bihar Assembly election 2025

બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માં આ વખતે માત્ર 11 મુસ્લિમ ધારાસભ્યો ચૂંટાયા છે. જે આઝાદી બાદ પહેલીવાર સૌથી ઓછાં છે.