શું RSS એ ભારતની આઝાદી માટે બલિદાન આપ્યું હતું?
RSS ના 100 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, RSS એ દેશની આઝાદી માટે અનેક મોટા બલિદાનો આપ્યા છે, પણ હકીકત શું છે?
RSS ના 100 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, RSS એ દેશની આઝાદી માટે અનેક મોટા બલિદાનો આપ્યા છે, પણ હકીકત શું છે?
બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માં આ વખતે માત્ર 11 મુસ્લિમ ધારાસભ્યો ચૂંટાયા છે. જે આઝાદી બાદ પહેલીવાર સૌથી ઓછાં છે.