‘બંધારણ લખનારા મૂર્ખ હતા’ -સુરત ઈસ્કોનના કથાકાર ચંદ્ર ગોવિંદ દાસનો બફાટ
મનુસ્મૃતિના પાયા પર ઉભેલા હિંદુ ધર્મના વિવિધ સંપ્રદાયના કથાકારો ભારતના બંધારણને કઈ હદે નફરત કરે છે, તેમાં નવેસરથી કશું સાબિત કરવાની જરૂર નથી.
મનુસ્મૃતિના પાયા પર ઉભેલા હિંદુ ધર્મના વિવિધ સંપ્રદાયના કથાકારો ભારતના બંધારણને કઈ હદે નફરત કરે છે, તેમાં નવેસરથી કશું સાબિત કરવાની જરૂર નથી.
ઝારખંડના આદિવાસી મુખ્યમંત્રી Hemant Soren ભાજપ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, ભાજપ વધુમાં વધુ રાજ્યો પર સત્તા મેળવી દેશનું બંધારણ બદલવા માંગે છે.