જાતિવાદી તત્વો મધરાતે ડો.આંબેડકરની પ્રતિમાનું મોં કાળું કરી ફરાર
જાતિવાદી તત્વો મધરાતે ચોકમાં આવેલી ડો.આંબેડકરની પ્રતિમાનું મોં કાળું કરીને ફરાર થઈ ગયા. દલિત સમાજ રસ્તા પર ઉતર્યો. બીએસપી, ભીમ આર્મીનું આંદોલન શરૂ.
જાતિવાદી તત્વો મધરાતે ચોકમાં આવેલી ડો.આંબેડકરની પ્રતિમાનું મોં કાળું કરીને ફરાર થઈ ગયા. દલિત સમાજ રસ્તા પર ઉતર્યો. બીએસપી, ભીમ આર્મીનું આંદોલન શરૂ.
દલિત યુવતીની સૂમસામ જગ્યાએથી ગળું કપાયેલી હાલતમાં લાશ મળી આવી છે. પહેલી નજરે મામલો પ્રેમ પ્રકરણનો લાગી રહ્યો છે.
ડોક્ટરે મુસ્લિમ પ્રસુતાને કહ્યું, “તમે પહેલગામમાં નિર્દોષ હિન્દુઓને મારી નાખ્યા. તમને પણ મારી નાખવા જોઈએ. જેથી તમને ખબર પડે કે તે કેવું લાગે છે.”
સગીર દલિત વિદ્યાર્થીનું 10 બાઈકસવારોએ અપહરણ કરી તેને ગોંધી રાખી પોતાનું જ થૂંક ચાટવા મજબૂર કરી ઘટનાનો વીડિયો બનાવી વાયરલ કરી દીધો.
દલિત દીકરીએ વોર્ડન વિરુદ્ધ ફરિયાદ કરતા વોર્ડને તેને રૂમમાં બંધ કરીને માર માર્યો. તેને હોસ્ટેલમાંથી કાઢી મૂકી, પરીક્ષા ન આપવા દીધી. પણ ડો.આંબેડકરનું આ લોહી નમતું જોખવા તૈયાર નથી.