જૂનાગઢમાં 11 થી 14 એપ્રિલ દરમિયાન બહુજન સાંસ્કૃતિક મેળો યોજાશે

junagadh Bahujan Cultural Fair

જૂનાગઢમાં BSP દ્વારા આગામી 11 થી 14 એપ્રિલ દરમિયાન ભવ્ય બહુજન સાંસ્કૃતિક મેળાનું આયોજન કરાયું છે. ચાર દિવસ સુધી સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ બોલશે.