ગાંધીનગરમાં ‘કબીર: દાર્શનિક અને સમાજસુધારક’ પુસ્તકનું વિમોચન
ગાંધીનગરમાં મૃગેશ ગોહેલ લિખિત કબીર પરના પુસ્તકનું વિમોચન થયું. સાહિત્યકારોએ કબીરની વાણી અને સમાજસુધારણાના વિચારોને પ્રસ્તુત ગણાવ્યા.
ગાંધીનગરમાં મૃગેશ ગોહેલ લિખિત કબીર પરના પુસ્તકનું વિમોચન થયું. સાહિત્યકારોએ કબીરની વાણી અને સમાજસુધારણાના વિચારોને પ્રસ્તુત ગણાવ્યા.