ગાંધીનગરમાં રાઘવજી માધડ પોતાની સાહિત્યયાત્રા રજૂ કરશે
દલિત સાહિત્ય વિમર્શ મંચ ગાંધીનગર દ્વારા 9 ઓગસ્ટના રોજ વિખ્યાત સાહિત્યકાર રાઘવજી માધડની સાહિત્ય યાત્રા અને કેફિયતનો વિશેષ કાર્યક્રમ યોજાશે.
દલિત સાહિત્ય વિમર્શ મંચ ગાંધીનગર દ્વારા 9 ઓગસ્ટના રોજ વિખ્યાત સાહિત્યકાર રાઘવજી માધડની સાહિત્ય યાત્રા અને કેફિયતનો વિશેષ કાર્યક્રમ યોજાશે.
ગાંધીનગરના ડૉ.આંબેડકર ભવન ખાતે આવતીકાલે સાંજે દલિત લઘુનવલ અને કાવ્યસંગ્રહ પુસ્તકો પર વિશેષ વક્તવ્ય અને વિવેચન કાર્યક્રમ યોજાશે.
ગાંધીનગરની રાજ સ્કૂલની હોસ્ટેલમાં ધોરણ-10ના સગીર વિદ્યાર્થી પર પ્રિન્સિપાલના પુત્ર રાજ પટેલે આચરેલા કુકર્મનો વીડિયો વાયરલ થતાં પોક્સો-એટ્રોસિટીનો ગુનો નોંધાયો.
દલિત સાહિત્ય વિમર્શ મંચ-ગાંધીનગર દ્વારા અગ્રીમ લેખક, વિચારક, કોલમ્નિસ્ટ અને કર્મશીલ ચંદુભાઈ મહેરિયાની કેફિયત-લેખનસફરનો એક કાર્યક્રમ યોજાયો હતો.
ગાંધીનગરના સેક્ટર-15 સ્થિત આંબેડકર હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા અમરેલીના 21 વર્ષીય દલિત વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર મચી છે.
ગાંધીનગરમાં ‘દલિત સાહિત્ય વિમર્શ મંચ’ દ્વારા મૂર્ધન્ય દલિત સાહિત્યકાર ભી.ન.વણકરની સંઘર્ષમય સાહિત્યસફર અને કેફિયતનો ગરિમાપૂર્ણ કાર્યક્રમ રવિવારે યોજાયો હતો.
Bahujan Literature Fair: ગાંધીનગરના સેક્ટર-6 સ્થિત સંત રોહિદાસ મંદિર ખાતે રાષ્ટ્રીય બહુજન સાહિત્ય મેળો યોજાયો. ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં સાહિત્યપ્રેમીઓ ઉમટી પડ્યાં.
ગાંધીનગરમાં મહાગુજરાત SC-ST મહાસભા આયોજિત કાર્યક્રમમાં ઉના કાંડથી લઈને આઈઆઈટી બોમ્બેના દર્શન સોલંકી કેસ સુધીના ૨૦થી વધુ પીડિત પરિવારો ન્યાય માંગશે.
ગાંધીનગરની સ્પેશિયલ એટ્રોસીટી કોર્ટે 10 વર્ષ જૂના કેસમાં બકરી બાંધવા મુદ્દે પડોશી ભીલ પિતા-પુત્ર પર છરી વડે જીવલેણ હુમલો કરનાર આરોપીને 12 વર્ષની સખત કેદની સજા ફટકારી.
ગાંધીનગરમાં મૃગેશ ગોહેલ લિખિત કબીર પરના પુસ્તકનું વિમોચન થયું. સાહિત્યકારોએ કબીરની વાણી અને સમાજસુધારણાના વિચારોને પ્રસ્તુત ગણાવ્યા.