ગાંધીનગરમાં આવતી કાલે ‘ગ્રંથ-પ્રત્યક્ષ’ સાહિત્ય ઉત્સવ યોજાશે

Book-direct literary festival in Gandhinagar tomorrow

ગાંધીનગરના ડૉ.આંબેડકર ભવન ખાતે આવતીકાલે સાંજે દલિત લઘુનવલ અને કાવ્યસંગ્રહ પુસ્તકો પર વિશેષ વક્તવ્ય અને વિવેચન કાર્યક્રમ યોજાશે.

ગાંધીનગરમાં આચાર્યના પુત્રે સગીર સાથે કુકર્મ આચર્યું, POCSO-એટ્રોસિટી નોંધાઈ

Gandhinagar Raj School Principals son raped

ગાંધીનગરની રાજ સ્કૂલની હોસ્ટેલમાં ધોરણ-10ના સગીર વિદ્યાર્થી પર પ્રિન્સિપાલના પુત્ર રાજ પટેલે આચરેલા કુકર્મનો વીડિયો વાયરલ થતાં પોક્સો-એટ્રોસિટીનો ગુનો નોંધાયો.

ગાંધીનગરમાં લેખક, વિચારક ચંદુ મહેરિયાની લેખન સફરનો કાર્યક્રમ યોજાયો

Chandu Mehriya writing trip program

દલિત સાહિત્ય વિમર્શ મંચ-ગાંધીનગર દ્વારા અગ્રીમ લેખક, વિચારક, કોલમ્નિસ્ટ અને કર્મશીલ ચંદુભાઈ મહેરિયાની કેફિયત-લેખનસફરનો એક કાર્યક્રમ યોજાયો હતો.

ગાંધીનગરની ડૉ. આંબેડકર હોસ્ટેલમાં દલિત વિદ્યાર્થીએ ગળેફાંસો ખાધો

Gandhinagars Dr Ambedkar Hostel

ગાંધીનગરના સેક્ટર-15 સ્થિત આંબેડકર હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા અમરેલીના 21 વર્ષીય દલિત વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર મચી છે.

ગાંધીનગરમાં ભી.ન.વણકરની સાહિત્યયાત્રા અને કેફિયતનો કાર્યક્રમ યોજાયો

gandhinagar bhi n vankars literary tour and plea program

ગાંધીનગરમાં ‘દલિત સાહિત્ય વિમર્શ મંચ’ દ્વારા મૂર્ધન્ય દલિત સાહિત્યકાર ભી.ન.વણકરની સંઘર્ષમય સાહિત્યસફર અને કેફિયતનો ગરિમાપૂર્ણ કાર્યક્રમ રવિવારે યોજાયો હતો.

ગાંધીનગરમાં રાષ્ટ્રીય બહુજન સાહિત્ય મેળામાં બહુજનો ઉમટી પડ્યાં

Bahujan Literature Fair gandhinagar

Bahujan Literature Fair: ગાંધીનગરના સેક્ટર-6 સ્થિત સંત રોહિદાસ મંદિર ખાતે રાષ્ટ્રીય બહુજન સાહિત્ય મેળો યોજાયો. ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં સાહિત્યપ્રેમીઓ ઉમટી પડ્યાં.

ગાંધીનગરમાં ગુજરાતના 20 દલિત અત્યાચારોના પીડિતો એક મંચ પર હશે!

A historic reflection session on Dalit atrocities

ગાંધીનગરમાં મહાગુજરાત SC-ST મહાસભા આયોજિત કાર્યક્રમમાં ઉના કાંડથી લઈને આઈઆઈટી બોમ્બેના દર્શન સોલંકી કેસ સુધીના ૨૦થી વધુ પીડિત પરિવારો ન્યાય માંગશે.

ગાંધીનગરમાં બકરી બાંધવા મુદ્દે ભીલ યુવક પર હુમલો કરનારને 12 વર્ષની જેલ

gandhinagar news

ગાંધીનગરની સ્પેશિયલ એટ્રોસીટી કોર્ટે 10 વર્ષ જૂના કેસમાં બકરી બાંધવા મુદ્દે પડોશી ભીલ પિતા-પુત્ર પર છરી વડે જીવલેણ હુમલો કરનાર આરોપીને 12 વર્ષની સખત કેદની સજા ફટકારી.

ગાંધીનગરમાં ‘કબીર: દાર્શનિક અને સમાજસુધારક’ પુસ્તકનું વિમોચન

Gandhinagar news

ગાંધીનગરમાં મૃગેશ ગોહેલ લિખિત કબીર પરના પુસ્તકનું વિમોચન થયું. સાહિત્યકારોએ કબીરની વાણી અને સમાજસુધારણાના વિચારોને પ્રસ્તુત ગણાવ્યા.

ગાંધીનગરમાં CID ક્રાઈમના PI-કોન્સ્ટેબલ 30 લાખની લાંચ લેતા ઝડપાયા

Gandhinagar news

Crime News: ACBએ છટકું ગોઠવી PK પટેલ, વિપુલ દેસાઈને ઝડપ્યાં. કોલ સેન્ટરના કેસમાં કાર્યવાહી ન કરવા લાંચ માગી હતી.