ગાંધીનગરમાં ભી.ન.વણકરની સાહિત્યયાત્રા અને કેફિયતનો કાર્યક્રમ યોજાયો
ગાંધીનગરમાં ‘દલિત સાહિત્ય વિમર્શ મંચ’ દ્વારા મૂર્ધન્ય દલિત સાહિત્યકાર ભી.ન.વણકરની સંઘર્ષમય સાહિત્યસફર અને કેફિયતનો ગરિમાપૂર્ણ કાર્યક્રમ રવિવારે યોજાયો હતો.
ગાંધીનગરમાં ‘દલિત સાહિત્ય વિમર્શ મંચ’ દ્વારા મૂર્ધન્ય દલિત સાહિત્યકાર ભી.ન.વણકરની સંઘર્ષમય સાહિત્યસફર અને કેફિયતનો ગરિમાપૂર્ણ કાર્યક્રમ રવિવારે યોજાયો હતો.
Bahujan Literature Fair: ગાંધીનગરના સેક્ટર-6 સ્થિત સંત રોહિદાસ મંદિર ખાતે રાષ્ટ્રીય બહુજન સાહિત્ય મેળો યોજાયો. ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં સાહિત્યપ્રેમીઓ ઉમટી પડ્યાં.
ગાંધીનગરમાં મહાગુજરાત SC-ST મહાસભા આયોજિત કાર્યક્રમમાં ઉના કાંડથી લઈને આઈઆઈટી બોમ્બેના દર્શન સોલંકી કેસ સુધીના ૨૦થી વધુ પીડિત પરિવારો ન્યાય માંગશે.
ગાંધીનગરની સ્પેશિયલ એટ્રોસીટી કોર્ટે 10 વર્ષ જૂના કેસમાં બકરી બાંધવા મુદ્દે પડોશી ભીલ પિતા-પુત્ર પર છરી વડે જીવલેણ હુમલો કરનાર આરોપીને 12 વર્ષની સખત કેદની સજા ફટકારી.
ગાંધીનગરમાં મૃગેશ ગોહેલ લિખિત કબીર પરના પુસ્તકનું વિમોચન થયું. સાહિત્યકારોએ કબીરની વાણી અને સમાજસુધારણાના વિચારોને પ્રસ્તુત ગણાવ્યા.
Crime News: ACBએ છટકું ગોઠવી PK પટેલ, વિપુલ દેસાઈને ઝડપ્યાં. કોલ સેન્ટરના કેસમાં કાર્યવાહી ન કરવા લાંચ માગી હતી.