ગાંધીનગરમાં ‘કબીર: દાર્શનિક અને સમાજસુધારક’ પુસ્તકનું વિમોચન

Gandhinagar news

ગાંધીનગરમાં મૃગેશ ગોહેલ લિખિત કબીર પરના પુસ્તકનું વિમોચન થયું. સાહિત્યકારોએ કબીરની વાણી અને સમાજસુધારણાના વિચારોને પ્રસ્તુત ગણાવ્યા.