વાવના કલ્યાણપુરામાં મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિતોનો બહિષ્કાર
કલ્યાણપુરામાં 8 થી 10 ફેબ્રુઆરીએ યોજાયેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સરપંચને પણ બાકાત રખાયા અને તેમનો ફાળો પણ ન લેવાયો.
કલ્યાણપુરામાં 8 થી 10 ફેબ્રુઆરીએ યોજાયેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સરપંચને પણ બાકાત રખાયા અને તેમનો ફાળો પણ ન લેવાયો.