કોડીનારના કંટાળામાં આહિરો દલિતોથી અભડાતા કલેક્ટરને રજૂઆત

dalit news

ગામના આહીરો જાહેર કાર્યકર્મમાં દલિતોને બોલાવતા નથી અને આભડછેટ રાખે છે. જેના કારણે દલિતોએ કલેક્ટર, સાંસદને ફરિયાદ કરી છે.