કીર્તિ આઝાદે વર્લ્ડ કપ ટ્રોફી મંદિરે લઈ જવા બદલ ટીમ ઈન્ડિયાની ઝાટકણી કાઢી
કીર્તિ આઝાદે ટી-20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટ્રોફી લઈને અમદાવાદના હનુમાન મંદિરે પહોંચેલા ખેલાડીઓ અને અધિકારીઓ સામે ધર્મનિરપેક્ષતાના મુદ્દે ઉગ્ર સવાલો ઉઠાવ્યા છે.
કીર્તિ આઝાદે ટી-20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટ્રોફી લઈને અમદાવાદના હનુમાન મંદિરે પહોંચેલા ખેલાડીઓ અને અધિકારીઓ સામે ધર્મનિરપેક્ષતાના મુદ્દે ઉગ્ર સવાલો ઉઠાવ્યા છે.