કુર્મીઓને ST માં સામેલ કરવાના વિરોધમાં આદિવાસીઓ રસ્તા પર ઉતર્યા
મહારાષ્ટ્રમાં મરાઠાઓને ઓબીસીમાં સામેલ કરવાનો જે રીતે વિરોધ થઈ રહ્યો છે, તેવી જ રીતે ઝારખંડમાં હવે કુર્મી સમાજને અનુસૂચિત જનજાતિ(ST) માં સામેલ કરવાના નિર્ણય સામે આદિવાસી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સમગ્ર ઝારખંડ રાજ્યમાં આદિવાસી સમાજ ઠેર ઠેર રેલીઓ અને વિરોધ પ્રદર્શન યોજીને કુર્મી સમાજને એસટી યાદીમાં સામેલ કરવા સામે વિરોધ નોંધાવી રહ્યો છે. સંપૂર્ણ … Read more
Users Today : 1746