લાખણીમાં PIના માતાપિતાની હત્યામાં અંધશ્રદ્ધા જવાબદાર નીકળી?
બનાસકાંઠાના લાખણીમાં SMC પીઆઈના માતાપિતાની હત્યામાં પડોશીઓ જ લોકો ખૂની નીકળ્યા છે, તેમણે અંધશ્રદ્ધાથી પ્રેરાઈ હત્યા કરી હતી.
બનાસકાંઠાના લાખણીમાં SMC પીઆઈના માતાપિતાની હત્યામાં પડોશીઓ જ લોકો ખૂની નીકળ્યા છે, તેમણે અંધશ્રદ્ધાથી પ્રેરાઈ હત્યા કરી હતી.