અમરેલીમાં ભરવાડોએ કરેલા હુમલામાં જરખીયાના દલિત યુવકનું મોત

dalit news

ચા પીવા ઉભેલા 4 દલિત યુવકો પર 15 જેટલા ભરવાડો ધારિયા, કુહાડી લઈ તૂટી પડ્યાં. ત્રણ યુવકો ઘાયલ, એકનું મોત. સૌરાષ્ટ્રના દલિતોમાં રોષ.