નેતા-અધિકારીઓ, બિઝનેસમેનની ત્રિપુટી જૂનાગઢને લૂંટે છે: જિગ્નેશ મેવાણી
જૂનાગઢમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સ્વાભિમાન સંમેલન યોજી તંત્રના ભ્રષ્ટાચાર અને રાજકોટ પોલીસની દમનકારી નીતિ વિરુદ્ધ ૧૪મી એપ્રિલે મહાસંમેલનની ચેતવણી આપી છે.
જૂનાગઢમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સ્વાભિમાન સંમેલન યોજી તંત્રના ભ્રષ્ટાચાર અને રાજકોટ પોલીસની દમનકારી નીતિ વિરુદ્ધ ૧૪મી એપ્રિલે મહાસંમેલનની ચેતવણી આપી છે.