મહાબોધિ મુક્તિ આંદોલનમાં Chandrashekhar Azad પણ જોડાશે

Chandrashekhar Azad

ભીમ આર્મી ચીફ Chandrashekhar Azad મહાબોધિ બૌદ્ધ ધર્મીઓને સોંપી દેવા માટે પીએમ મોદીને અપીલ કરી છે. આ સાથે જ તેઓ પણ મહાબોધિ મુક્તિ આંદોલનમાં જોડાશે તેવી જાહેરાત કરી છે.