અનામત હટાવો આંદોલન મોદી સરકાર પ્રેરિત છેઃ ચંદ્રશેખર આઝાદ
ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદનો સરકાર પર સીધો પ્રહાર. અનામત વિરોધી આંદોલનને મોદી સરકાર પ્રેરિત ગણાવી આંદોલનની હવા કાઢી નાખી.
ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદનો સરકાર પર સીધો પ્રહાર. અનામત વિરોધી આંદોલનને મોદી સરકાર પ્રેરિત ગણાવી આંદોલનની હવા કાઢી નાખી.
નગીનાના સાંસદ ચંદ્રશેખર આઝાદે કેન્દ્રની મોદી સરકાર અને RSSને ખુલ્લી ચેતવણી આપતાં કહ્યું કે અનામત સાથે ચેડાં કરશો તો દેશમાં ભૂકંપ આવશે.
ભીમ આર્મી ચીફ અને આઝાદ સમાજ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદે સત્તામાં આવ્યે એન્જિનિયરિંગ અને MBBS સહિતનું ઉચ્ચ શિક્ષણ મફત કરવાની મોટી જાહેરાત કરી છે.
UGC અને અનામત મુદ્દે ન્યાયતંત્રમાં બેઠેલા મનુવાદી જજોની પ્રામાણિકતા પર સવાલ ઉઠાવતા ચંદ્રશેખર આઝાદે આકરી ઝાટકણી કાઢી.
આઝાદ સમાજ પાર્ટી (ASP) ના વડા ચંદ્રશેખર આઝાદે જાહેરાત કરી છે કે તેઓ 2027 ની યુપી વિધાનસભા ચૂંટણીમાં તમામ 403 બેઠકો પર ચૂંટણી લડશે.
ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદે UGC ઇક્વિટી રેગ્યુલેશન 2026ના સમર્થનમાં દિલ્હીમાં શક્તિ પ્રદર્શન કરી રાજકીય પક્ષોના અધ્યક્ષોને ડિબેટ માટે લલકાર્યા.
ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદને મેરઠના પીડિત પરિવારને મળતા રોકવા પોલીસ ખડકી દેવાઈ, કાચા રસ્તે બાઈક પર પીડિત પરિવારને મળવા પહોંચ્યા.
કથાકાર પુંડરિક ગોસ્વામીને યુપી સરકારે બંધારણ વિરુદ્ધ જઈને ગાર્ડ ઓફ ઓનર આપતા સાંસદ ચંદ્રશેખર આઝાદે વિરોધ નોંધાવ્યો.
New York શહેરના મેયર એરિક એડમ્સે અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર 14મી એપ્રિલ 2025ને ‘Dr. Bhimrao Ramji Ambedkar Day’ તરીકે જાહેર કર્યો હતો.
ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ જાતિવાદીઓનો ભોગ બનેલી મથુરાની બંને બહેનોને મળવા જઈ રહ્યા હતા. એ દરમિયાન તોફાની તત્વોએ તેમની કાર પર હુમલો કર્યો છે.