વિમાન ક્રેશ થતા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું મોત
Ajit pawar dies: બારામતી રનવે નજીક લેન્ડિંગ સમયે ખાનગી વિમાન ક્રેશ થતા નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત 6 ના મોત.
Ajit pawar dies: બારામતી રનવે નજીક લેન્ડિંગ સમયે ખાનગી વિમાન ક્રેશ થતા નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત 6 ના મોત.
મહારાષ્ટ્રમાં મરાઠાઓ બાદ હવે વણઝારા સમાજે ST અનામતની માંગ સાથે વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા છે ત્યારે એક બંજારા યુવકે આપઘાત કરી લેતા બળતામાં ઘી હોમાયું છે.