‘અનામત બંધારણીય અધિકાર છે, કોઈ તેને ખતમ નહીં કરી શકે’

What did Chirag Paswan say on the reservation

અનામતની તરફેણમાં દલિત નેતાઓ ખૂલીને પોતાની વાત કરી રહ્યાં છે. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પીએમ મોદીની હાજરીમાં સ્પષ્ટ વાત કરી દીધી.

કર્ણનું આરોપનામુંઃ જયેશ વરિયાનું આ પુસ્તક કેમ ચર્ચામાં છે?

Karnas Indictment Book

‘કર્ણનું આરોપનામું’ પુસ્તકમાં પ્રો.જયેશ વરિયા સરકારી નોકરીઓ અને શિક્ષણમાં OBC, SC, ST યુવાનો સાથે થતા ભેદભાવ, અન્યાયને ઉજાગર કરે છે.

મહારાષ્ટ્રમાં બંજારા યુવકનો ST અનામતની માંગ સાથે આપઘાત!

ST Reservation Demand

મહારાષ્ટ્રમાં મરાઠાઓ બાદ હવે વણઝારા સમાજે ST અનામતની માંગ સાથે વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા છે ત્યારે એક બંજારા યુવકે આપઘાત કરી લેતા બળતામાં ઘી હોમાયું છે.