માણાવદરના ટીડીઓ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ થશે?

atrocity

ટીડીઓએ ખડીયા ગામમાં માત્ર દલિતો-દેવીપૂજકોના દબાણો દૂર કર્યા પણ સવર્ણ હિંદુઓના દબાણો યથાવત રાખતા એટ્રોસિટીની ફરિયાદ થાય તેવી શક્યતા.