સોમનાથના આ વડીલ સમૂહલગ્નોમાં વર-કન્યાને ‘અનોખી’ ભેટ આપે છે
સોમનાથના ભગવાનભાઈ સોલંકીએ ગુજરાતમાં કોઈપણ જગ્યાએ યોજાતા દલિત-બહુજન સમાજના લગ્નોમાં પહોંચી જઈને એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે.
સોમનાથના ભગવાનભાઈ સોલંકીએ ગુજરાતમાં કોઈપણ જગ્યાએ યોજાતા દલિત-બહુજન સમાજના લગ્નોમાં પહોંચી જઈને એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે.