કોટેશ્વરમાં આદિવાસીઓનો સામૂહિક અસ્થિ વિસર્જન મેળો ભરાયો

mass burial fair

અંબાજીના કોટેશ્વરમાં ફાગણ વદ તેરસે યોજાતો નવહતીનો મેળો આદિવાસી સમાજ માટે શોકનો મેળો ગણાય છે. જ્યાં તેઓ સ્વજનોના અસ્થિ વિર્સજન કરી આક્રંદ કરે છે.