લગ્નમાં DJ પર ડૉ.આંબેડકરના ગીતો વાગતા સવર્ણોએ હુમલો કર્યો
Dalit News: બે દલિત યુવકોના લગ્નમાં DJ પર ડો.આંબેડકરના ગીતો વાગતા સવર્ણોએ જાન પર પથ્થરમારો કર્યો. અનેક લોકોને ઈજા.
Dalit News: બે દલિત યુવકોના લગ્નમાં DJ પર ડો.આંબેડકરના ગીતો વાગતા સવર્ણોએ જાન પર પથ્થરમારો કર્યો. અનેક લોકોને ઈજા.
ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ જાતિવાદીઓનો ભોગ બનેલી મથુરાની બંને બહેનોને મળવા જઈ રહ્યા હતા. એ દરમિયાન તોફાની તત્વોએ તેમની કાર પર હુમલો કર્યો છે.