મેંદરડા તા.પં. કચેરીમાંથી ડૉ.આંબેડકરનું તૈલચિત્ર હટાવાતા દલિતોમાં રોષ

Mendarda t p office

મેંદરડા તાલુકા પંચાયત કચેરીમાંથી ડૉ.આંબેડકરનું તૈલચિત્ર હટાવવાની ઘટના સામે આવતા દલિત સમાજમાં ભારે રોષ અને આક્રોશની લાગણી વ્યાપી ગઈ છે.

મેંદરડામાં દલિત યુવકનું બાઈક અથડાતા 6 શખ્સોએ ઢોર માર માર્યો

Dalit youth beaten up

મેંદરડાના દલિત યુવકનું બાઈક ભૂલથી અથડાઈ જતા 6 કાઠી દરબાર અને ગઢવી શખ્સોએ મળી જાતિ વિરુદ્ધ અપશબ્દો કહી ઢોર માર માર્યો.