મેંદરડા તા.પં. કચેરીમાંથી ડૉ.આંબેડકરનું તૈલચિત્ર હટાવાતા દલિતોમાં રોષ
મેંદરડા તાલુકા પંચાયત કચેરીમાંથી ડૉ.આંબેડકરનું તૈલચિત્ર હટાવવાની ઘટના સામે આવતા દલિત સમાજમાં ભારે રોષ અને આક્રોશની લાગણી વ્યાપી ગઈ છે.
મેંદરડા તાલુકા પંચાયત કચેરીમાંથી ડૉ.આંબેડકરનું તૈલચિત્ર હટાવવાની ઘટના સામે આવતા દલિત સમાજમાં ભારે રોષ અને આક્રોશની લાગણી વ્યાપી ગઈ છે.
મેંદરડાના દલિત યુવકનું બાઈક ભૂલથી અથડાઈ જતા 6 કાઠી દરબાર અને ગઢવી શખ્સોએ મળી જાતિ વિરુદ્ધ અપશબ્દો કહી ઢોર માર માર્યો.