મેંદરડામાં બે દલિત પ્રમુખને ટર્મ પુરી થાય તે પહેલા પદ છોડવા મજબૂર કરાયા
જૂનાગઢના મેંદરડામાં બે દલિત પ્રમુખોને ટર્મ પૂરી થાય તે પહેલા માનસિક ત્રાસ આપી રાજીનામું આપવા મજબૂર કરાતા વિવાદ સર્જાયો છે.
જૂનાગઢના મેંદરડામાં બે દલિત પ્રમુખોને ટર્મ પૂરી થાય તે પહેલા માનસિક ત્રાસ આપી રાજીનામું આપવા મજબૂર કરાતા વિવાદ સર્જાયો છે.
મેંદરડા તાલુકા પંચાયત કચેરીમાંથી ડૉ.આંબેડકરનું તૈલચિત્ર હટાવવાની ઘટના સામે આવતા દલિત સમાજમાં ભારે રોષ અને આક્રોશની લાગણી વ્યાપી ગઈ છે.
મેંદરડાના દલિત યુવકનું બાઈક ભૂલથી અથડાઈ જતા 6 કાઠી દરબાર અને ગઢવી શખ્સોએ મળી જાતિ વિરુદ્ધ અપશબ્દો કહી ઢોર માર માર્યો.