મીતલીમાં દલિતોના કૂવા પાસે પોલીસ પહેરો ગોઠવોઃ મેવાણી
ખંભાતના મીતલીમાં દલિત સમાજના કૂવામાં શૌચ કરી જનાર તત્વોને રોકીને પકડી પાડવા કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીએ પોલીસ પહેરો ગોઠવવાની માંગ કરી છે.
ખંભાતના મીતલીમાં દલિત સમાજના કૂવામાં શૌચ કરી જનાર તત્વોને રોકીને પકડી પાડવા કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીએ પોલીસ પહેરો ગોઠવવાની માંગ કરી છે.
ખંભાતના મીતલીમાં વણકરોના કૂવામાં અસામાજિક તત્વો દ્વારા શૌચ કરી જવા મામલે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીને રજૂઆત કરાઈ છે.
વણકર સમાજના 100 જેટલા લોકો જે કૂવામાંથી પીવાનું પાણી ભરે છે તે કૂવામાં જાતિવાદી તત્વો શૌચ કરી ગયા હોવાથી પાણીનો પ્રશ્નો ઉભો થયો છે.