આદિવાસીઓ સામેના ગુનાઓ મામલે MP ફરી નંબર-1

Madhya Pradesh No. 1 in Crimes Against Tribals NCRB Report

NCRB 2024ના આંકડા મુજબ મધ્ય પ્રદેશ આદિવાસીઓ માટે દેશનું સૌથી અસુરક્ષિત રાજ્ય બન્યું છે. દેશના કુલ ગુનાઓમાંથી 31.75 ટકા કેસો માત્ર અહીં નોંધાયા છે.