બોલો લો! નાગીનની અભિનેત્રી ‘માતાજી’ આવતા ધૂણવા લાગી! January 5, 2026 by khabarantar નાગીન સિરીયલની અભિનેત્રી દુર્ગા પૂજા દરમિયાન ધૂણવા લાગી. લોકોએ અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ લગાવ્યો.