અમોલ પાલેકરને ડૉ.આંબેડકર અને નામદેવ ઢસાળ કેમ ગમે છે?

amol palekar viewfinder

વિખ્યાત અભિનેતા અમોલ પાલેકર વ્યુફાઈન્ડર નામથી પોતાની સ્મરણકથા લઈને આવ્યા છે. જેમાં તેઓ ડો.આંબેડકર અને નામદેવ ઢસાળ શા માટે ગમે છે તેની વાત કરે છે. વાંચો સંગીતા પટેલનો લેખ.