કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયના ભાણેજો વચ્ચે ગોળીબાર, એકનું મોત
Nityanand Rai Nephew Murder: બંને વચ્ચે નળના પાણીને લઈને ઝઘડો થયો હતો. એ પછી જયજીતે વિશ્વજીત પર ગોળીબાર કરતા તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું. પોલીસ તપાસ શરૂ.
Nityanand Rai Nephew Murder: બંને વચ્ચે નળના પાણીને લઈને ઝઘડો થયો હતો. એ પછી જયજીતે વિશ્વજીત પર ગોળીબાર કરતા તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું. પોલીસ તપાસ શરૂ.