અમરેલી નિલેશ રાઠોડ હત્યા કેસમાં સરકારી વકીલની નિમણૂંક કરાઈ
અમરેલીના દલિત યુવક નિલેશ રાઠોડની ભરવાડોએ કરેલી જાહેરમાં કરેલી હત્યા મામલે સરકારે ખાસ પબ્લિક પ્રોસિક્યૂટરની નિમણૂંક કરી છે.
અમરેલીના દલિત યુવક નિલેશ રાઠોડની ભરવાડોએ કરેલી જાહેરમાં કરેલી હત્યા મામલે સરકારે ખાસ પબ્લિક પ્રોસિક્યૂટરની નિમણૂંક કરી છે.