લાઠી નિલેશ રાઠોડ હત્યાકાંડમાં NHRC એ કલેક્ટર પાસે રિપોર્ટ માંગ્યો
Dalit News: માત્ર ‘બેટા’ કહેવા જેવી સામાન્ય બાબતે દલિત યુવકની કરપીણ હત્યાના કેસમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે મોટી કાર્યવાહીના આદેશ આપ્યા છે.
Dalit News: માત્ર ‘બેટા’ કહેવા જેવી સામાન્ય બાબતે દલિત યુવકની કરપીણ હત્યાના કેસમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે મોટી કાર્યવાહીના આદેશ આપ્યા છે.
અમરેલીના દલિત યુવક નિલેશ રાઠોડની ભરવાડોએ કરેલી જાહેરમાં કરેલી હત્યા મામલે સરકારે ખાસ પબ્લિક પ્રોસિક્યૂટરની નિમણૂંક કરી છે.